વાંકાનેરની પાડધરા ચોકડી રક્તરંજિત : બેલાની ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા
વધુ જુઓ
મોરબીના તમામ તાલુકાઓમાં 24 તથા 26 ઓક્ટો. આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ - હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે...
મોરબીના વીસીપરામા બેભાન થઈ જતા યુવકનું મોત
મોરબી: મોરબીના વીસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-૧મા બેભાન થઈ જતા સારવાર અર્થે ખેસેડેલ યુવકનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-૧મા રહેતા શબ્બીરભાઈ હુસેનભાઇ જેડા ઉ.વ.૩૭ વાળા આશરે ચાર દિવસ પહેલા પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણસર બેભાન થઈ જતા...
મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના લાતિ પ્લોટ શેરી નં -૨-૩ ની વચ્ચેથી જાહેરમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન...