Monday, October 21, 2024

મોરબીમાં સુતા પછી આધેડ ઉઠ્યા જ નહી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા રોડ નવા હાઉસીંગ બોર્ડમાં રહેતા આધેડ સુતા પછી ઉઠ્યા જ નહી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર નવા હાઉસીંગ બોર્ડ એમ -૮૯૩ માં રહેતા ચિંતન અનીલકુમાર પંડ્યા (ઉ.વ.૪૬) પોતાના ઘરે સુતા હોય જેમને ઉઠાડતા ઉઠતા ન હોય અને કંઈ બોલતા ન હોય જેથી સારવારમાં મોરબી સિવીલ હોસ્પિટલમા લાવતા ફરજ પરના તબીબે તપાસી ચિંતનભાઈ નામના આધેડને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર