Monday, October 21, 2024

ટંકારાના કલ્યાણપર ગામના નીવાસી સાવનભાઈ સવસાણીનુ દુઃખદ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામન નીવાસી સાવન સુરેશભાઈ સવસાણીનુ (ઉ.વ.૨૦) તા. ૧૯-૧૦-૨૦૨૪ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગતનુ બેસણું તા. ૨૧-૧૦-૨૦૨૪ ને સોમવારના રોજ ટંકારાના કલ્યાણપર ગામ ખાતે કડવા પાટીદાર સમાજવાડી ખાતે રાખેલ છે.

                     લી..

કાનજીભાઈ ધરમશીભાઈ સવસાણી, રમેશભાઈ ધરમશીભાઈ સવસાણી, સુરેશભાઈ ધરમશીભાઈ સવસાણી તથા સવસાણી પરિવારના જયશ્રી કૃષ્ણ મો.૮૧૫૫૮ ૮૫૬૮૫, ૯૮૨૫૪ ૫૧૯૯૬.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર