મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ
વધુ જુઓ
મોરબીના રફાળેશ્વર, માટેલ, જડેશ્વર મંદિર, વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે છે જાણીતા પ્રવાસન સ્થળો
ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત
દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ...
મોરબીમાં લજાઈ ચોકડીથી હડમતીયા તથા વાંકાનેરથી હડમતીયા તરફ જતા ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ
શ્રી પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન જાહેરનામુ અમલી
મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. ૨૬/૦૯/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત ૫૦૦૦ માણસો એકઠા થઈ...
સતત બીજા વર્ષે ગોર ખીજડીયા ગામે મોરબી જીલ્લામાં સૌપ્રથમ ક્રોપ કંટીગ સર્વેની 100% કામગીરી પૂર્ણ કરી
મોરબી: મોરબી જીલ્લામાં ચાલી રહેલ ક્રોપ કંટીગ સર્વેમાં સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦ટકા ક્રોપ કંટીગ સર્વેની કામગીરી પુર્ણ કરવા બદલ ગોર ખીજડીયા ગામના સરપંચ અને તલાટી મંત્રીનુ સન્માન કરાયું હતું.
મોરબી જીલ્લામાં ક્રોપ કંટીગ સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ...