મોરબી ખોખરા હનુમાન હરિધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન
Previous article
Next article
વધુ જુઓ
મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી 4 દિવસ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
શીવ સેવક ગ્રુપ 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને...
મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર ચાલતી ગેસ એજન્સી સામે જીલ્લા પુરવઠા વિભાગમાં રાવ
ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત
મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર તેમજ મંજૂરી કરતા વધારે ગેસ સિલિન્ડર રાખી તેનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનોમાં મોરબી ફાયર વિભાગ તથા જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી...
મોરબીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ નિલમબાગ -૧ એલીજન એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભવરલાલ રામકરણ વર્મા ઉ.વ.૩૬ રહે. હાલ. મોરબી-૨,નિલમબાગ -૧ એલીજન એપારમેંન્ટ મુળ.રહે. માલવીયાનગર તા સાગાનેર જી જયપુર રાજસ્થાનવાળા મોરબીના સામા કાંઠે નિલમબાગ -૧ એલીજન એપારમેંન્ટ ખાતે બાધાકામની સાઈટ પર કામ કરતા હોય ત્યારે...