મોરબી: મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/07/ 2024 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો- 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે પોતાની માર્કશીટ જમા કરાવવા ઇચ્છતા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ એ આગામી તારીખ 15 જુલાઈ સુધીમાં નીચે આપેલ સ્થળ અથવા સંપર્ક નંબર પર જમા કરાવવાનું રાજપૂત જિલ્લા પ્રમુખ દશરથસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ પ્રયાસ અંતર્ગત મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ફરી એકવખત બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતુ.
મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ...
મોરબી શહેરમાં બુટલેગરો એટલા સધ્ધર થય ગયા છે કે હવે કારમા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસેથી બલેનો કારમાથી વિદેશી દારૂના ૯૬ ચપલા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...
ટંકારાના સાવડી થી ઓટાળા ગામની વચ્ચે એસ્સાર પેટ્રોલ પંપ સામે રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં શીવલાલભાઈ ગોસરાની વાડીએ ઓરડીમાં...