Monday, September 30, 2024

માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો ઉપયોગ ફક્ત માછીમારો માટે જ કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી શકશે. બોટનો મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે જ ઇજારો આપવામાં આવેલ છે જેથી જળાશયો અને ગામ તળાવમાં બોટનો ઉપયોગ માત્રને માત્ર ફિશિંગ પ્રવૃતિ માટે જ કરવાનો રહેશે. ફિશીંગ પ્રવૃતિ સિવાય અન્ય કોઈ પ્રવૃતિમાં બોટનો ઉપયોગ કરવાનો રહેશે નહી. ફિશિગ પ્રવૃતિ સિવાય બોટના ઉપયોગ જાણ થશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર