Thursday, October 24, 2024

મૂળ તરઘરીના વતની અને હાલ મોરબી નીવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરાનુ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મૂળ માળિયા (મી) તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબી નિવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરા (ઉ .વ.૪૫) નું તા.૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગત બેસણું તા. ૧૭-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે સ્થળ તેમના નિવાસ સ્થાન શીવાલય હાઈટ, ૐ પાર્ક, નાની કેનાલ રોડ, પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે જ્યારે તા.૧૭-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૦ કલાકે તેમના મૂળ નિવાસ સ્થાન માળિયા તાલુકાના તરઘરી ગામે રાખેલ છે.( નોંધ – સાસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે)

                     લી.

કેશવજીભાઇ થોભણભાઈ વનગરા (પિતા), પ્રભાબેન કેશવજીભાઇ વનગરા (માતા), નટવરભાઈ થોભણભાઈ વનગરા (કાકા), અમૃતબેન નટવરભાઈ વનગરા (કાકી), ગં. સ્વ. જયશ્રીબેન દિનેશભાઇ વનગરા (પત્ની), મુકેશભાઈ કેશવજીભાઇ વનગરા (ભાઈ), ધર્મેન્દ્રભાઇ બાબુભાઈ વનગરા (ભાઈ), રીતુ દીનેશભાઈ વનગરા (પુત્રી), હેત દિનેશભાઇ વનગરા (પુત્ર) નીતાબેન શૈલેષભાઈ રૂપાલા (બહેન) તથા વનગરા પરિવારના જયશ્રી કૃષ્ણ

ગણેશભાઈ બેચરભાઈ રૂપાલા (સસરા), પ્રવીણભાઈ ગણેશભાઈ રૂપાલા (સાળા), રમણીકભાઈ ગણેશભાઈ રૂપાલા (સાળા) તથા રૂપાલા પરિવારના જયશ્રી કૃષ્ણ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર