Thursday, October 24, 2024

મોરબીના ઘુનડા (ખાનપર) નિવાસી કાંન્તાબેન તુલસીભાઈ કાસુંન્દ્રાનુ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઘુનડા ગામ (ખાનપર) નિવાસી કાન્તાબેન તુલસીભાઇ કાંસુન્દ્રા (ઉંમર વર્ષ 62 ) નું તા. -10/06 /2024 ને સોમવાર, જેઠ સુદ ચોથ ના રોજ અવસાન પામેલ છે, ઈશ્વર ને ગમ્યું તે ખરું ઈશ્વર તેમના દિવ્યઆત્મા ને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના. 

તેમનું સદગત બેસણું તા. 11/06/2024 ને મંગળવાર ના રોજ સવારે 8 થી 10 કલાકે નિવાસ સ્થાને ધુનડા (ખાનપર ) મુકામે રાખેલ છે.

                    લિ.

તુલસીભાઈ દેવજીભાઈ કાંસુન્દ્રા(પતિ), જયેશભાઇ તુલસીભાઈ કાંસુન્દ્રા (પુત્ર ), મનોજભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રા (પુત્ર ), દીપકભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રા(પુત્ર ) , યોગેશભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રા (પુત્ર ) તથા કાંસુન્દ્રા પરિવાર ના જયશ્રી કૃષ્ણ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર