Friday, September 20, 2024

મોરબીના રામદેવનગરમા ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રામદેવનગર સો ઓરડી પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના રામદેવનગર સો ઓરડીમાં રહેતા મનસુખભાઇ નાનજીભાઈ પરમાર ઉ.વ.૪૦વાળા પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મનસુખભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર