Sunday, March 9, 2025

મોરબીના જોધપર નદી ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ માધવજીભાઇ વનજીભાઈ દંતેસરીયા ઉવ.૩૬ રહે.જોધપર નદી જોધપરગામ તા.જી.મોરબી વાળા ગત તા.૧૦-૦૫-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ પણ કારણસર જાતે ગળે ટુપો ખાઈ જતા માધવજીભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર