મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ જેલ ખાતે મહામાનવ, વિશ્વરત્ન, પ્રથમ કાયદામંત્રી, ભારતીય બંધારણના ધડવૈયા, ભારત રત્ન, બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે મચ્છુ ડેમ-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંન્ને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું...
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૦૮૨૨૨-૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.
જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની ૮ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક...