Friday, September 20, 2024

મોરબીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા ઉ.વ.૫૫ રહે. મૌલીક પાર્ક સાઇનાથ એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળો કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા મનીષભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર