Friday, September 27, 2024

મોરબી: નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયાનું દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉ.૩૬) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયાના પત્ની તેમજ રમણીકભાઈ આર પનારાના પુત્રી તેમજ કિશન પનારાના બહેનનું તા. ૧૩-૧૨-૨૦૨૨ ને મંગળવારના રોજ દુખદ અવસાન થયું છે.

સદગતનું બેસણું તા. ૧૫-૧૨-૨૦૨૨ ને ગુરુવારે બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાન સરદાર પટેલ સોસાયટી, પુષ્કર એપાર્ટમેન્ટ રવાપર ખાતે રાખેલ છે.

પિયર પક્ષનું બેસણું તા. ૧૫-૧૨-૨૦૨૨ ને ગુરુવારે સવારે ૯ થી ૧૧ કલાકે વાણંદ જ્ઞાતિ વાડી મોરબી ખાતે રાખેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર