Tuesday, September 24, 2024

મોરબી પંચાસર રોડ પર આવેલ ધર્મ સિધ્ધિ સોસાયટી મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં બનેલી દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે.

ત્યારે મોરબી- પંચાસર રોડ ધર્મ સિધ્ધિ સોસાયટી મિત્ર મંડળ દ્વારા ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે તા.૦૮-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ રાત્રે સુંદરકાંડ પાઠ રાખેલ હતો.

જેમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર