Monday, September 23, 2024

મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના આત્માના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ખાતે ગોઝારી જુલતા પુલની દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.

સદ્ગતનાં આત્માના શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.૩-૧૧-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવામાં આવેલ છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર