મોરબી: હીરાબેન રમણીકલાલ પોપટનુ દુઃખદ અવસાન
મોરબી: સ્વ રમણીકલાલ પોપટભાઈ પોપટના ધર્મપત્ની તથા મનસુખભાઇ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઇ, પ્રફુલ્લભાઈના માતૃશ્રી હીરાબેન રમણીકલાલ પોપટનું ૭૮ વર્ષની ઉંમરે તા ૩૧-૦૮-૨૦૨૨ને બુધવારના રોજ અવસાન પામેલ છે . તેમનુ ઉઠામણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૦૨-૦૯-૨૦૨૨ શુક્રવારે સાંજે ૪થી૫ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાખેલ છે.
મો-9879930286