ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
ત્યારે દેશનાં તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નતમસ્તક વંદન જેમણે ભારતની આઝાદી અપાવવામાં પોતાનું યોગદાન આપ્યુ. આપણે સહું હમેંશા એ મહાનુભાવોનો ઋણી રહીંશુ. આપણું સહુનું એ પવિત્ર કર્તવ્ય છે કે આપણા દેશ અને દરેક દેશવાસીની સ્વતંત્રતાની રક્ષા કરીએ. આપણે એક જુટ રહીશું તો આ મહાન રાષ્ટ્રના ભવ્ય વૈભવ ને જાળવી શકીશું જય હિંદ
મોરબી એન્ટીક સિરામિક કેનાલથી ઘુંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખુલી જગ્યામાં કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ રોયલ ટચ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજુરી કરતા લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ...
બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રીરામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા
બહોળી સંખ્યામાં રામભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા તા.૬-૪-૨૦૨૫ રવિવાર ના રોજ સનાતન હિન્દુ ધર્મ નાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ...
ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે. આજે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આ તરફ ભારતીય જનતા પાર્ટી ના 45 માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા...