Sunday, September 22, 2024

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉમા ટાઉનશીપ ખાતે પણ તિરંગા યાત્રા યોજી ઉજવણી કરાઇ હતી આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુંજતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

આ તિરંગા યાત્રામાં કાંતિભાઈ અમૃતિયા સહિત ઉમા ટાઉનશીપ ના રહીશો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આખા ઉમા ટાઉનશીપમાં આ યાત્રા ફરી હતી જેથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર