Sunday, September 22, 2024

મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 25,000 ધ્વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા આજે તા. 13 ને શનિવારે બપોરે 12 વાગ્યા થી તા. 14 ને રવિવારે સાંજે 7 વાગ્યા સુધી મોરબીના સુપર માર્કેટ પાસે 25,000 જેટલા તિરંગા નું વિનામૂલ્યે વિતરણ કરાશે જેનો લાભ લેવા રાષ્ટ્પ્રેમી જનતાને અપીલ કરવામાં આવે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર