આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમુક ઇસમો દ્વારા ફરિયાદી ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી ઉ.વ.૨૮ વાળાઓ એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપીઓ
(૧) સવાભાઇ રામભાઇ ચાવડા
(ર) ખીમાભાઇ સવાભાઇ ચાવડા
(૩) રાજુભાઇ સવાભાઇ ચાવડા
(૪) મોહનભાઇ સવાભાઇ ચાવડા
(પ) અરવીંદભાઇ સવાભાઇ ચાવડા
(૬) દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા એ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-૨૭૯ ની ૯૦૦ ચો.મી. જમીન પચાવી પાડવાના આશયથી એકબીજાને મદદગારી કરી એકસંપથી પોતાના અંગત લાભ માટે પોતાનો અનઅધિકૃત કબ્જો કરી આજદીન સુધી ચાલુ હોઈ ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ...
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે.
ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની...
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી...