મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર 9 ના કાર્યકર આગેવાનો ની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડો ના અભિયાન ના કાર્યક્રમ ની ચર્ચા કરવા માં આવેલ અને આજ ના સમય માં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થા ની પરિસ્થિત અને સામાજિક અસમાનતા માં પરેશાન થય રહેલ છે
ત્યારે આવનાર સમય માં એકતા અને અખંડતા તા જળવાઇ રહે તે. માટે આવનાર સમય માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપ ની પ્રજા વિરોધી સરકાર ની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન કાર્યકરો ને હાકલ કરેલ આં કાર્યક્રમ માં મનોજભાઈ પનારા,.એલ.એમ કંઝરિયા,કે.ડી પડસુબિયા,રમેશભાઈ રબારી,રાજુભાઈ કાવર,પી.પી બાવરવા,કે.ડી બાવરવા,પ્રભાબેન જાદવ,સરલાબેન,અશ્વિન ભાઈ વિડજા,ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા તેમજ ટી.ટી.કેલા,તેમજ વોર્ડ નંબર 9 ના કોગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ અને વોર્ડ નંબર 9 માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી આવનાર ચૂંટણી માં કોગ્રેસ ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે મીટીંગ ને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવે છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન...