હળવદ મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઘર્મ ગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે હળવદના વિનુભા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન રોડ સરા રોડ થી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી
શોભાયાત્રા પહેલા ગીરનારી સંત શ્રી વેલનાથ બાપુ ની પ્રતિમા ને ફુલહાર પૂજન કરવામાં આવેલ
આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જીલ્લાપંચાયતસભ્ય મેરા ભાઇ ઠાકોર. તાલુકા પંચાયત ના સભ્ય રમેશભાઈ
ઝીઝુવાડીયા. . ઠાકોર સમાજના અગ્રણી વિજય ઠાકોર ભરતભાઈ ઠાકોર . સંજયભાઈ ઠાકોર. લાલા સુરેલા. સતિષ ભાઇ સનુરા આ કાર્યક્રમા ઠાકોર સમાજ યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...