હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતી એ પોતાની દીકરી ના જન્મદિવસ ને લઈને પોતાની શાળામાં આપ્યું અંદાજિત 200000 જેટલું દાન
આજના આ ટેક્નિકલ યુગ માં અમીરના બાળકોમાં જ ટેક્નોલોજી વારુ શિક્ષણ મળતું હોય છે એવા સમયે જીગર ભાઈ અને એમના ધર્મપત્ની ના ગરીબ બાળકો પ્રત્યેની લાગણી જોઈને તેમને ધન્યવાદ આપવાનું મન થાય તેવું કામ કર્યું છે
તેમની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે સરકાર શ્રી દ્વારા ધોરણ 7&8 માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટ થી શિક્ષણ આપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી આ બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે બસ આ જ વિચારથી લઇ તેઓએ નિર્યણ કર્યો અને નીચેના વર્ગો માં આ સ્માર્ટ વર્ક મળે તે માટે સ્માર્ટકલાસ નું દાન આપવાનું વિચાર્યું અને આજે શ્રી રાયધરા પ્રાથમિક શાળામાં આ શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત 200000 રૂપિયા જેટલું આર્થિક સહયોગનું દાન આપી બાળકોને આ સ્માર્ટકલાસ નું દાન કરવામાં આવ્યું હતું અને દીકરી કાયરા ના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી
રવી પરીખ હળવદ
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...