Saturday, September 28, 2024

સ્વ કરણભાઈ ચતુરભાઈ દેત્રોજાની શ્રધ્ધાંજલિ રૂપે 4 જાન્યુઆરીએ મહારક્તદાન કેમ્પનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: કરણભાઈ ચતુરભાઈ દેત્રોજા તા. ૧૮-૧૨-૨૦૨૨ ને રવીવાર ના રોજ રામ ચરણ પામેલ છે. ત્યારે સ્વ કરણભાઈ ચતુરભાઈ દેત્રોજાની શ્રધ્ધાંજલિ રૂપે તા.૦૪-૦૧-૨૦૨૩ ને બુધવારના રોજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મહારક્તદાન કેમ્પ સ્વાગત હોલ, કેનાલ રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. તમારું મહામૂલ્ય રક્ત નું દાન કોઈનું જીવન બચાવી શકે છે આવો, રક્તદાન કરી ઈશ્વરનું ઋણચુકવીએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર