Friday, September 20, 2024

શ્રી રામ નવમી નાં દિવસે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે


જે શોભાયાત્રા તા. ૧૦ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠાથી પ્રારંભ થશે અને શહેરના મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડથી રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામેના રસ્તાથી બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, રવાપર રોડ વસંત પ્લોટ, શાક માર્કેટ અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પુર્ણાહુતી કરવામાં આવશે જે શોભાયાત્રામાં હિંદુ ભાઈઓ અને બહેનોએ જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ સહિતની સંસ્થાઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર