મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં પણ કોંગ્રેસની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને લઈને આજે સર્કિટ હાઉસમાં કોંગ્રેસની મીટીંગ યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુંટણીમાં મજબૂત યુથ કોંગ્રેસ બંને અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરી...
મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે રોડ પરથી તથા રહેણાંક મકાનમાં છુપાવેલ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE મોટરસાયકલ...