Monday, September 23, 2024

લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૨૬ ના રોજ લોહાણા સમાજનુ સ્નેહ મિલન યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લોહાણા મહાજન- મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના સ્નેહમિલનનુ આયોજન કરવા માં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને સ્નેહમિલનમાં પધારવા લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર