Monday, September 23, 2024

રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભક્તો એ યજ્ઞ ધ્વજારોપણ સાથે મહાપ્રસાદનું નો લહાવો લીધો

મોરબીના મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે આશ્રમના અગ્રણી મુકેશ ભગતની યાદીમાં જણાવ્યા અનુસાર રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 18મા પાટોત્સવ નિમિતે યજ્ઞ, મહાપ્રસાદ,ધ્વજારોપણ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ગોવિંદભાઇ પટેલ,જ્યંતિભાઈ શેરસીયા,કેતનભાઈ બોપલીયા,પ્રવીણભાઈ પટેલ વગેરે જોડાયા હતા. ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા,દેવકરણભાઇ,દિલીપભાઈ,કેશુભાઈ,ખીમજીબાપા,દલસુખભાઈ વગેરે તેમજ ભક્તોએ જહેમત ઉઠાવી હતી. મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક સંપન્ન કર્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર