Monday, September 23, 2024

મોરબી : હળવદ દુર્ઘટના માં મુત્યુ પામેલા 12 શ્રમિકોને મોરબીમાં શ્રદ્ધાંજલિ આપવા આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ જીઆઇડીસી માં સાગર સોલ્ટ કારખાના ની દિવાલ ઘસી પડતાં દર્દનાક દુર્ઘટનામાં પાંચ પુરુષ ચાર મહિલા અને ત્રણ બાળકો સહિત ૧૨ શ્રમિકો ને કાળભરખી ગયો હતો આ દુઃખદ ઘટના માં મુત્યુ પામેલા 12 શ્રમિકોની આત્માને શાંતિ મળે તે માટે

આજે તા. 21ને શનિવાર રાત્રે 8-30 કલાકે મોરબીમાં નહેરુ ગેટ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકરો જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, હશીનાબેન તેમજ રાજૂભાઈ દવે, અનીલ મગનભાઈ પરમાર, જયદીપ ઝીંઝુવાડીયા દ્વારા કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર