Saturday, September 21, 2024

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને મહામંત્રી રીષીપભાઈ અને ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે ગાંધી ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર