આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્પનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો ૨૭ મો કેમ્પ મોરબી ખાતે યોજાશે
તા. ૧૦ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ : ૩૦ કલાક અને સાંજે ૦૪ : ૩૦ થી ૬ કલાક સુધી શ્રી સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં છ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓને ટીપા પીવડાવવામાં આવશે
મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ પ્રયાસ અંતર્ગત મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ફરી એકવખત બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતુ.
મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ...
મોરબી શહેરમાં બુટલેગરો એટલા સધ્ધર થય ગયા છે કે હવે કારમા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસેથી બલેનો કારમાથી વિદેશી દારૂના ૯૬ ચપલા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...