Sunday, September 22, 2024

મોરબી માર્કેટિંગ યાર્ડમાં તારીખ ૧૫ થી ૨૧ સુધી હરરાજી બંધ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જન્માષ્ટમીના તહેવાર નિમિતે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટિંગ યાર્ડ) તારીખ ૧૫/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ સુધી અનાજ વિભાગમાં રાજા જાહેર કરવામાં આવી છે. માલની આવક તથા તમામ હરારજીનું કામ બંધ રહેશે. જેની તમામ ખેડૂતો એ નોંધ લેવી.

તારીખ ૨૨/૦૮/૨૦૨૨ થી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર