Thursday, September 19, 2024

મોરબી ના મણી મંદિર ખાતે વિશ્વ હિંન્દુ પરિષદ ટિમ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીનું મણિમંદિર જે છેલ્લા 21 વર્ષ થી બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

તેના અનુસંધાનમાં  વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્ય ની ટીમ દ્રારા આજરોજ શનિવારે સાંજે 6 વાગ્યે મણિમંદિર ખાતે હનુમાન ચાલીસા નું આયોજન કરેલ હતુ.જેમાં દરેક હિન્દૂ ભાઈઓ અને બહેનોએ, તેમજ વિહીપ અને બજરંગદળ, ગોરક્ષાના દરેક કાર્યકર્તાઓ એ હનુમાન ચાલીસા પાઠ માં નૈતિક ફરજ સમજી ને હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર