Monday, September 30, 2024

મોરબી ના ઘુનડા(સ.) ખાતે ૨૨મીએ રામામંડળનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ના ઘુનડા(સ.) આગામી તા.૨૨-૦૧-૨૦૨૩ને રાત્રે ૯ કલાકે નકલંકધામ તોરણીયા નું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિનોદભાઇ પોપટભાઇ બરાસરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૮૨૪૩૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર