Tuesday, September 24, 2024

મોરબીમાં BAPS દ્વારા મંગળવારે વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલી યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં તા.31ને મંગળવારે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે તેમજ વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે BAPS બાળ પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આવતીકાલ તા.31ને મંગળવાર રોજ સાંજે 4:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલી હોસ્પિટલ ચોકથી શરૂ થઈ બાપા સીતારામ ચોકથી પસાર થઈ નવા બસ સ્ટેન્ડથી હોસ્પિટલ ચોકે પુરી થશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર