મોરબી તાલુકાના જેતપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં રહેતા રોહીતભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...
મોરબીના કંડલા બાયપાસ હાઈવે રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કારે બુલેટને ઠોકર મારતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કંડલા હાઈવે રોડ ઉપર મચ્છોનગર દલવાડી સર્કલ પાસે રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા...
મોરબીના સાપર ગામની સીમમાં નાયરા પેટ્રોલપંપ સામે રોડ ઉપર ટ્રકે કારને ઠોકર મારી એક્સીડન્ટ કરી કારમાં નુકસાન કર્યું હોવાની ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ૨૮/૨૯ વૈભવપાર્ક સોસાયટી કેડીલા બ્રીજ પાસે ઘોડસર રહેતા ચીંતનભાઈ જયેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) એ આરોપી ટ્રક કંટેનર...