બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ
મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સવારે હોમ હવન પુજન અર્ચન કરવામાં આવશે ત્યાર બાદ બોપોર ના ૪:૦૦કલાકે હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે
જે સોસાયટી વિસ્તારમાં ફરી મંદિરે ખાતે પરત ફરશે
સાંજ નાં સમસ્ત સોસાયટી ના લોકો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રી નાં સમયે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના કલાકારો છે હિતેષ ગીરી ગોસાઈ, જાસ્મીન બાપુ,પુથ્વીરાજરાજ સિંહ ઝાલા, તેમજ સાજીંદા સુનિલ નિમાવત, અને સાહિત્યકાર મુન્ના મારાજ (વાંકિયાવાળા) રમઝટ બોલાવશે
તેવું
ન્યુ ચંદ્રેશ સોસાયટી બળિયા હનુમાન મંદિર કમીટી ની યાદી માં જણાવ્યું છે
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...