Saturday, September 21, 2024

માળિયા (મી) નાં બગસરા ગામે વિજ પોલ અકસ્માત સર્જે તે પહેલાં બદલવાની રજૂઆત કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા એ પીજીવીસીએલ કચેરી એ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે

માળીયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલ (થાંભલા) બહુ જુના છે. અને મેઇન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઇ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા)ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરાઈ છે. જેથી, અકસ્માતને આમંત્રણ ન મળે તેવી ગામ વતી પંચાયતની માંગણી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર