હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું
આ પાંચ દિવસીય આયોજન માં અલગ અલગ દાતાઓના સહયોગથી 15 મેથી શરૂ થયેલ મહોત્સવ 19 મે સુધી ચાલશે કથાના વક્તા શ્રી વ્રજ વલ્લભદાસ સ્વામી મુળી ધામ તેમજ દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી મહંત શ્રી ચરાડવા તેમજ અલગ-અલગ વક્તાઓ તેમજ સંચાલકો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સૌપ્રથમ પોથીયાત્રા ત્યારબાદ ઘનશ્યામ જન્મોત્સવ લોક સાહિત્યકાર સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તન હિંડોળા ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ૧૯ મેના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે
જીલ્લામાંથી 191 ઉમેદવારો આપી પરીક્ષા
રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત કરવામાં આવી જેમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહે વધું લોકો સરકારની સેવામાં જોડાયા તેવા ઉદ્દેશથી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં જીલ્લામાંથી 191 ઉમેદવારો પરીક્ષા આપી હતી.
ભારત...
મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં -૦૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૧ બોટલો સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કુબેરનગર શેરી...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીક રોડ ઉપર આરોપીએ ટ્રેક્ટર બેફામ ચલાવતા ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઇ હકાભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ આરોપી ટ્રેક્ટર...