Sunday, September 22, 2024

દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ અજય લોરીયા દ્વારા ગૌશાળાને 51,000 નું અનુદાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી જુલતાપૂલના 135 દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ મોરબી યદુનંદન ગૌશાળામાં 51,000 નું દાન આપી જુલતાપૂલના 135 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર