તા. ૦૨ એપ્રિલ ને શનિવારે રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી શ્રી દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી ખાતે કરવામાં આવશે
સવારે પ્રભુની આરતી, બાદમાં શ્રી રામાયણ પ્રવર્ચન,પ્રભુનું પૂજન કરાશે તેમજ વરુણ યજ્ઞ અને શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવશે વરુણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અજયભાઈ કીરચંદભાઈ કક્કડ અને હીનાબેન કક્કડ સાતક બેસશે તેમજ સાંજે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ભોજનશાળા મોરબી ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
જીલ્લામાંથી 191 ઉમેદવારો આપી પરીક્ષા
રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત કરવામાં આવી જેમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહે વધું લોકો સરકારની સેવામાં જોડાયા તેવા ઉદ્દેશથી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં જીલ્લામાંથી 191 ઉમેદવારો પરીક્ષા આપી હતી.
ભારત...
મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં -૦૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૧ બોટલો સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કુબેરનગર શેરી...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કન્યા શાળા નજીક રોડ ઉપર આરોપીએ ટ્રેક્ટર બેફામ ચલાવતા ટ્રેક્ટર પરથી નીચે પડી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઇ હકાભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ આરોપી ટ્રેક્ટર...