Friday, September 20, 2024

ટંકારાની એમ પી દોશી વિધાલયમાં ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું .જેમાં જીજ્ઞાશું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી

આ મેળામાં ટંકારા તાલુકાના નગરજનો, વાલીગણ, વિદ્યાર્થીઓઓ પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી હતી આ મેળામાં ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના પ્રભુલાલ કામરીયા તેમજ માજી સરપંચ કાનભાઈ ત્રિવેદી , નિલેશભાઈ પટ્ટણી , જયેશભાઈ સેજપાલ , સુકેતુભાઈ રાવલ , સરપંચ શ્રી ગોરધનભાઇ ખોખાણી , જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભુપતભાઇ ગોધાણી , શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ના આચાર્ય ખાંભલાસર , ઓરપેટ કન્યા વિદ્યાલય ના આચાર્ય અસ્મિતાબેન ગામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર