Monday, September 23, 2024

ટંકારાના નસીતપર ગામે શ્રી મારુતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે 8 નવેમ્બરે ઐતિહાસિક અને કોમીક નાટક ભજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: તારીખ ૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવારને દેવ દિવાળીના રોજ રાત્રે ૯.૩૦ કલાકે સ્થળ પંચાયત ગ્રાઉન્ડ ખાતે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ-શાળા ટ્રસ્ટ – નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ-સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક “રા’નવઘણ યાને આહીરની ઉદારતા” અને સાથે “કોમિક દિકરો દયારામ” ભજવામાં આવશે.

તો આ ઐતિહાસિક અને કોમિક નાટક નિહાળવા તથા ગૌ-સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ- શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર