Saturday, September 28, 2024

હળવદના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં પડી ડુબી જતાં સગીરાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં ન્હાવા પડતાં ડુબી જતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

મળતી માહિતી મુજબ ઉઘલીબેન ગુમાનભાઇ ધાણક ઉ.વ. ૧૬ રહે. હાલ જયંતીભાઇ પટેલની વાડી એ અજીતગઢ તા.હળવદ મુળ રહે વતન ભરેડુ ફળીયુ ચીલીચાવાડા શનાડા તા.રંગપર જી.છોટાઉદેપુર વાળી નર્મદા કેનલમાં નહાવા પડતા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર