Friday, September 20, 2024

રાજપર ગામ ખાતે ચારોલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રાજપર ગામે પિતૃ મોક્ષાર્થે ચારોલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે

 

આંદરણા વાળા પ્રસિધ્ધ કથાકાર શ્રી રાજુભાઇ આર વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવશે તારીખ 19/ 4/ 22 થી શ્રી ભાગવત કથા નો પ્રારંભ કરવામાં આવશે અને 25 /4 /22 ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે કથા સાંભળવા પધારેલા તમામ લોકો માટે ચારોલા પરિવાર દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે તેમજ કથાની રાત્રે સુંદરકાંડના પાઠ તેમજ નાટક અને રાસ-ગરાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવશે આયોજકો દ્વારા લોકોને કથાનું રસપાન કરવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે તેવું ચારોલા પરિવાર દ્વારા યાદી માં જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર