Friday, September 20, 2024

મોરબી શહેરમાં આવતીકાલે બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્પનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો ૨૭ મો કેમ્પ મોરબી ખાતે યોજાશે

તા. ૧૦ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ : ૩૦ કલાક અને સાંજે ૦૪ : ૩૦ થી ૬ કલાક સુધી શ્રી સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં છ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓને ટીપા પીવડાવવામાં આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર