Tuesday, September 24, 2024

મોરબી: નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ દુ:ખદ‌ અવશાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી ડાયાભાઇ કમાભાઈ સંઘાણીનુ તા.૦૭-૧૧-૨૦૨૨ ને સોમવારના રોજ ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. નિત્ય અમારા મનમાં નિરંતર અમારા હૃદયમાં ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તેમનું સદગત બેસણું તા.૧૧-૧૧-૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ સુધી રામદેવપીરની વાડી નવા ઘનશ્યામગઢ ગામ ખાતે રાખેલ છે.

                     લિ.

સંઘાણી કેશવજીભાઇ કમાભાઈ મોં – 9327551900,

સંઘાણી પ્રેમજીભાઈ કમાભાઈ મોં – 9979742500,

સંઘાણી વિરજીભાઈ કમાભાઈ મોં – 9978494594.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર