કેન્દ્ર સરકાર દ્વારા 12થી 14 વયના બાળકોને કોવિડ વેકસીન, આપવા ની જાહેરાત કરવામાં આવ્યાં બાદ બુધવારથી મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે બાળકો ને વેકસીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાની શાળાઓમાં 5577 બાળકોને પ્રથમ ડોઝ આપવામા આવ્યો આ ઉપરાંત 60 વર્ષથી 63 લોકોને પણ વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની જાહેરાત બાદ દેશભરમાં ધોરણ 12થી 14 વયના બાળકો વેકસીન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લામાં 12થી 14 વયના આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 5577 બાળકોને રસી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ શાળામાં જઇ બાળકોને વેકસીન આપી હતી. આ ઉપરાત અન્ય કેટેગરીની વાત કરીએ તો 15થી 17 વયના 280 બાળકો,18થી 44 વયના 381 બાળકોને,આ ઉપરાંત 45થી વધુ વયના 119 બાળકોને વેકસીન આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ 60 વર્ષના 63 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 16,70,605 ડોઝ આપવામાં આવ્યા હતા.જેમાથી 8,42,546 બાળકોને પ્રથમ ડોઝ,8,05,508 લોકોને બીજો ડોઝ તેમજબ22,551 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...