Monday, September 23, 2024

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા “એકતા યાત્રા” નું સ્વાગત કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્રારા “એકતા યાત્રા“ નું આયોજન કરવા માં આવ્યું છે

જે યાત્રા તારીખ-12/05/2022 ના રોજ મોરબી શહેર માં પધારી હતી તેમાં રથ માં બિરાજમાન માતાજી અને અખંડ જ્યોત ને નમન કરી સાથે પધારેલ કરણી સેના ગુજરાત રાજ્ય ના પ્રમુખ શ્રી જે.પી.જાડેજા સાહેબ , સૌરાષ્ટ્ર અધ્યક્ષ ક્રુષ્ણસિંહ જાડેજા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજ ના આગેવાનશ્રી ઓ અને એકતા યાત્રા ના આયોજકો તથા આગેવાનો સર્વે નું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર પહેરાવી, ઉમળકા ભેર હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું.
આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ ના જયંતિભાઈ જે.પટેલ , કે.ડી.પડસુંબિયા , મનોજભાઇ પનારા , મુકેશભાઇ ગામી , મહેશભાઈ રાજયગુરૂ , કે ડી બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા,હરદેવસિંહ જાડેજા વાંકાનેર , અજીતસિંહ ખાખરેચી ,જયુભા.પી.જાડેજા , અશ્વિનભાઈ વિડજા , રાજુભાઇ ચૌહાણ , નિધિબેન લાડોલા , હરદેવસિંહ જાડેજા , રાજનીશભાઈ શિરવી , ચિરાગ રાછ , ચેતનભાઈ એરવાડીયા , સંદીપભાઈ કાલરિયા, હુશેનભાઇ ભટ્ટી , જાનમહમદ, કુલદીપસિંહ જાડેજા , અભયરાજસિંહ ઝાલા , અલ્પેશભાઇ કોઠીયા , યુવરાજસિંહ ઝાલા , જગદીશભાઇ મુછડીયા , હિતુભા જાડેજા , મુસ્તાક પીલુડીયા હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર